Sunday, July 24, 2005

પ્રણયમાં નિષ્ફળતા- કોનો વાંક ?

પ્રણયમાં સાંપડેલી નિષ્ફળતા માટે કોઈ એક જ પક્ષને જવાબદાર કેમ ગણી શકાય ?

શાયર મરીઝ એ માટે એકની શરમ ને અન્યના વિનયને કારણભૂત ગણીને, ઉભયની જવાબદારીને સરખે હિસ્સે વહેચે છે.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં,
એ રહી ગયા શરમમાં, હુ રહી ગયો વિનયમાં

No comments: