Friday, September 01, 2006

મધુસંચય તરફથી અગત્યનાં સમાચાર

સ્વ. બકુલભાઈ ત્રિપાઠી ની અંતિમ ક્રિયા આવતી કાલે તા. 1 લી સપ્ટેમ્બર શનિવારના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવશે. તે પૂર્વે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને દર્શનાર્થે શનિવારે સવારે 9 થી 10 દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યાલય પર ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ ખાતે લાવવામાં આવશે. સાહિત્યપ્રેમીઓ તે સમયે દિવંગત સાક્ષરને શ્રદ્ધાસુમન અર્પણ કરી શકશે.

1 comment:

Think Life said...

Thank you, dear friend, that you published the news. Thanks for serving a cause!... Harish Dave