આજકાલ ગુજરાતી સાહિત્ય જગતને વારંવાર આચકા આવે તેવા જ સમાચાર મળતા રહે છે. એક પછી એક ધુરંધરો આ ફાની દુનિયાને અલવિદા કહી રહ્યા છે.
હજી તો સર્વ શ્રી ચંદ્રકાંત બક્ષી, રમેશ પારેખ અને ગુલાબદાસ બ્રોકરનાં વિદાયની કળ વળે તે પહેલા શ્રી બકુલ ત્રિપાઠીનાં અવસાનનાં આઘાત જનક સમાચાર મળ્યા છે. આ બ્લોગનાં કર્તા અને વાંચકો તરફથી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ.
(અકિલામાંથી સાભાર)
1 comments:
BAKULBHAIS WRITING WILL KEEP US ALL GOING AND KEEP HIM ALIVE.
HE WILL STAY ALIVE IN GUJARATI'S HEART.
WE ARE WITH THE TRIPATHI IN THIS SAD TIME.
Post a Comment