Saturday, March 25, 2006

શ્રંદ્ધાજલિ



આજે નેટ પર ગુજરાતી વર્તમાનપત્ર અકિલા ન્યૂઝ દ્રારા સુપ્રસિદ્ધ લેખક શ્રી ચંદ્રકાંત બક્ષીનાં નિધનના સમાચાર જાણ્યા. તેઓનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ નોંધપાત્ર પ્રદાન છે. નિડરતા અને પ્રમાણિકતાથી લખનાર લેખકોમાં શ્રી બક્ષી નંબર વન હતા. તેઓના અચાનક સ્વર્ગવાસથી ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે. આ બ્લોગનાં કર્તા તથા વાંચકો તરફથી શ્રી ચંદ્રકાંત બક્ષીને અશ્રુભીની શ્રંદ્ધાજલિ.

સિદ્ધાર્થ શાહ

અકીલામાંથી સાભાર...

No comments: