Tuesday, October 11, 2005

મનને સમજાવો નહિ

નીચેની પંક્તિઓ મોકલવા બદલ નેહલભાઈનો ઘણૉ જ આભાર...નેહલભાઈ પોતે ગુજરાતી સાહિત્યમાં ઘણૉ જ રસ ધરાવે છે. નેહલભાઈ તમે મોકલાવેલ બીજી રચનાઓ પણ સમયાંતરે રજૂ કરતો રહીશ.


મનને સમજાવો નહિ કે મન સમજતુ હોય છે,
આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતુ હોય છે.

-રાજેન્દ્ર શુક્લ

No comments: